Tuesday, February 13, 2024

Love actrection





શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાય ઉત્સવ







સ્વામિનારાયણ સંપ્રદાય શિક્ષાપત્રી ઉત્સવ સંત પંચમી



 

કતાર ભારત રિલેશન


 તંત્રીલેખ.તા13.2.24

આંતરરાષ્ટ્રીય મંચ પર મોદીની હાંક વાગે છે.

++++++++++++++

અષ્ટાંગયોગમાં મહર્ષિ પતંજલિ કહે છે કે સંકલ્પ થકી સિદ્ધિ પ્રાપ્ત થાય. સંકલ્પ થકી રામનું ભવ્ય મંદિર સાકાર થયું. સંકલ્પ થકી કતાર જેવા મુસ્લિમ દેશ કે જે આતંકવાદનો અડ્ડો છે ત્યાંથી આપણા નેવીના ભૂતપૂર્વ સૈનિકોને ફાંસીના માચડા પરથી ઉતરાવીને સ્વદેશની ધરતી પર લાવ્યા. આથી દુનિયા તાજૂબ થઈ ગઈ કે હવે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ભારતના વડાપ્રધાનની હાંક વાગે છે!

દુબઈમાં ગયા વર્ષના અંતે ક્લાઇમેટ ચેન્જની કોન્ફરન્સ 28 ની બેઠક મળી હતી

એ વખતે દુબઈમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બીન હમદ અલ-થાની સાથે વન-ટુ-વન બેઠક થઇ હતી. એ વખતે બંને નેતાઓ વચ્ચે ભારતીય નાગરિકોને મુક્તિ મુદ્દે ચર્ચા થઈ હતી.

ને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતના નાગરિકો સહી સલામત રહેવા જોઈએ. મુસ્લિમ દેશોની ધરતી પર જઈને તેમને આ રીતે સ્પષ્ટ રીતે કહેવું અને સામા દેશના વડા એ વાતનો સ્વીકાર કરે ને એનો અમલ પણ કરે એ ભારતનો પ્રભાવ છે. જે આપણા માટે ગૌરવની વાત છે.

 કતાર અત્યંત સમૃદ્ધ દેશ છે. ભારત અને કતારના સંબંધો સતત વધતા રહ્યા છે. ભારત અને કતાર વચ્ચે સત્તાવાર રાજકીય સંબંધોની શરૂઆત ૧૯૭૩માં થઈ હતી. છેલ્લા થોડા સમયમાં બંને દેશ વચ્ચે વેપાર સહિત તમામ ક્ષેત્રે સંબંધોમાં વધારો થયો છે. આપણો દેશ આપણી જરૂરિયાતના ૯૦ ટકા ગેસની ખરીદી કતાર પાસેથી કરે છે. કતારમાં ભારતના સાડા છ લાખ લોકો કામ કરી રહ્યા છે. કતારની સરકાર પણ એવું કહી ચૂકી છે કે, કતારના વિકાસમાં ભારતીયોનું મોટું યોગદાન છે. કતાર સમૃદ્ધ દેશ છે એની ના નહીં પણ માત્ર નાણાંથી બધું થતું નથી, તેના માટે મેનપાવરની મોટી આવશ્યક્તા રહે છે. કતારમાં ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં કામ કરનારાઓમાં ભારતીયોની સંખ્યા મોટી છે. જો કતાર જેવો દેશ ભારતનું ન માને તો ભારત તેનો પાવર પાછો ખેંચી લે તો કતાર જેવો સમૃદ્ધ દેશ પણ ત્રણ દાયકા પાછળ ધકેલાઈ જાય એ પણ એક હકીકત છે અને આ વસ્તુ આ મુસ્લિમ કન્ટ્રી ના રાજનેતાઓ સારી રીતે જાણે છે આથી ભારત સાથેના સંબંધો ખરાબ થાય તેવો તે કોઈ સંજોગોમાં ઈચ્છે નહીં તે એક હકીકત છે.


કતારની કંપનીઓને પણ બીજા દેશો કરતાં ભારતીય ટેલેન્ટ પર વધુ ભરોસો છે. કતારના અમીર તમીમ બીન હમદ વર્ષ ૨૦૧૫માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૨૦૧૬માં કતારની મુલાકાતે ગયા હતા. બંને દેશોએ દર વખતે સંબંધોને નવી ઊંચાઇએ લઇ જવાની વાત કરી છે અને બંને દેશના વર્તનમાં એ દેખાઈ પણ રહ્યું છે.


કતાર એક વાત સારી રીતે જાણે છે કે, ભારતીય નાગરિકોને ફાંસીની સજા

કતારમાં મોતની સજા પામેલા ભારતીય નૌસેનાના આઠ ભૂતપૂર્વ અધિકારીઓની મુક્તિ એ ભારતની મોટી કૂટનીતિક જીત છે. આખી ઘટનામાં પહેલેથી જ ભારત સરકાર સક્રિય રહી હતી. છુટકારો પામનારા અધિકારીઓએ કહ્યું કે, મોદી હૈ તો મુમકીન હૈ

ભારત અને કતારના સંબંધો સારા રહ્યા છે. ભારત સાથે સંબંધોમાં કોઈ ઓટ ન આવે એની પરવા કતારને પણ છે. કતાર અનેક વિવાદો સાથે સંકળાયેલું છે. તેને પણ ખબર છે કે, આપણને જરૂર પડશે ત્યારે ભારત આપણી પડખે ઊભું રહેશે

કતારની અદાલતે જ્યારે પોતાના દેશમાં

ફરજ બજાવતા ભારતીય નૌસેનાના આઠ २ ભૂતપૂર્વ અધિકારીઓને મોતની સજા ફરમાવી ત્યારે હોબાળો મચી ગયો હતો. કતાર કાયદાના અમલ માટે અને કોઇ બાંધછોડ ન કરવા માટે દુનિયામાં જાણીતું છે. એના કારણે જ એ સવાલ ઊઠ્યો હતો કે, શું ભારતના આઠ લોકો હવે જીવતેજીવત પાછા નહીં આવે? અલબત્ત, જાણકાર લોકો એવું કહેતા હતા કે, ભલે ગમે તે હોય, ભારત સરકાર આઠેઆઠ લોકોને હેમખેમ છોડાવી લાવશે. આખરે એવું જ થયું છે. કતારની સરકારે ભારતના આઠે આઠ નાગરિકોને મુક્ત કરી દીધા છે. આ આઠમાંથી સાત તો પાછા ભારત પણ આવી ગયા છે. આવતાંવેંત તેમણે જે વાત કરી તેનો સાર એક જ હતો કે, મોદી હૈ તો મુમકીન હૈ! દે કતારની કોર્ટે જ્યારે આઠ ભારતીયોને મોતની સજા ફરમાવી ત્યારથી આપણી સરકાર એક્ટિવ થઈ ગઇ હતી. કાનૂની રીતે જે થઇ શકે એ તો શરૂ થઇ ગયું જ હતું પણ આવા કિસ્સામાં કાયદા કરતાં કૂટનીતિ વધુ કામ કરતી હોય છે. ભારત સરકારના પ્રયાસોથી ફાંસીની સજા આજીવન કેદની સજામાં તો અગાઉ જ પરિવર્તિત કરી દેવામાં આવી હતી. એ પછી આઠેયની મુક્તિ અને ભારત વાપસીના પ્રયાસો શરૂ થયા હતા. આખરે એ પણ શક્ય બની ગયું છે. સૌથી મોટી વાત એ પણ છે કે, બહુ ઓછા સમયમાં બધું કામ પૂરું થઈ ગયું, બાકી આવી ઘટનાઓમાં વર્ષો વીતી જતાં હોય છે. કતારે પણ આ નિર્ણયથી એ સાબિતી આપી છે કે, અમારા માટે ભારત સાથેના સંબંધો મહત્ત્વના છે

Suresh bhatt

તા.13.2.24

 

Wie Wearables die Herzgesundheit revolutionieren

Den nächsten Abschnitt Mehr zum Thema überspringen
Den nächsten Abschnitt Mehr aus dieser Sendung überspringen

Mehr aus dieser Sendung

SHIFT - smartwatch
SHIFT - aipin
SHIFT - ekg
Mehr anzeigen
Den nächsten Abschnitt Über diese Sendung überspringen

Über diese Sendung

DW Shift Sendungslogo

Shift — Leben in der digitalen Welt

Kann ich Blockchain-Technologie im Alltag nutzen? Kann KI meinen Job übernehmen? Und wie funktioniert Machine Learning? Das und mehr zeigt „Shift – Leben in der digitalen Welt“.


 

चिली में लगाया जाएगा दुनिया का सबसे बड़ा डिजिटल कैमरा

३१ जनवरी २०२४

चिली में दुनिया का सबसे बड़ा डिजिटल कैमरा लगाया जा रहा है जो एक बार में हजारों सितारों की तस्वीरें ले पाएगा. 2.8 मीट्रिक टन वजनी यह कैमरा एक कार जितना बड़ा है.

Chile Astronomen wollen das Universum mit einer Megakamera durchleuchten
तस्वीर: Javier Torres/AFP

उत्तरी चिली के मरुस्थल में पहाड़ियों के ऊपर कई विशाल छतरियां और दूरबीनें लगी हैं. इनके जरिए खगोलविद आसमान में सितारों से बातें करते हैं. अब यहां दुनिया का सबसे बड़ा डिजिटल कैमरा लगाया जा रहा है, जो सितारों के साथ इंसानी संपर्क में क्रांतिकारी बदलाव कर सकता है.

चिली की वेरा सी रूबिन ऑब्जर्वेटरी के वैज्ञानिकों को उम्मीद है कि वहां लगे टेलीस्कोप में कार के आकार का डिजिटल कैमरा लगाने से ब्रह्मांड के अध्ययन में बड़ी तरक्की हो सकती है.

2025 से शुरुआत

2.8 मीट्रिक टन का कार के आकार का यह डिजिटल कैमरा एक बेहद परिष्कृत और आधुनिक उपकरण है, जिससे ब्रह्मांड के उन कोनों तक भी पहुंचा जा सकेगा, जहां इंसानी नजर पहले कभी नहीं गई.

अमेरिकी फंडिंग से तैयार किया गया यह कैमरा 2025 में काम शुरू करेगा, जब 80 करोड़ डॉलर के इस कैमरे से पहली तस्वीर ली जाएगी. हर तीन दिन में यह आसमान का एक चक्कर लगाएगा जिससे वैज्ञानिकों को विश्लेषण के लिए भरपूर डेटा और तस्वीरें मिलेंगी.

चिली में दुनिया का सबसे बड़ा कैमरा
यह कैमरा 3,200 मेगापिक्सल की तस्वीरें ले सकता हैतस्वीर: Javier Torres/AFP

चिली की सोसायटी ऑफ एस्ट्रोनॉमीके अध्यक्ष ब्रूनो डियाज कहते हैं, "शोधकर्ता अब तक एक सितारे का अध्ययन करते हैं और उसके बारे में पूरी जानकारी हासिल करते हैं. अब वे एक वक्त में हजारों सितारों का अध्ययन एक साथ कर पाएंगे.”

क्रांतिकारी बदलाव की उम्मीद

यह ऑब्जर्वेटरी चिली की राजधानी सैनटिएगो से 560 किलोमीटर उत्तर में सेरो पाचों पहाड़ी पर 2,500 मीटर की ऊंचाई पर स्थित है. अमेरिका का रिसर्च सेंटर नोएरलैब (NOIRLab) इसका प्रबंधन देखता है. सेंटर के उप-निदेशक स्टुअर्ट कॉरडर कहते हैं कि नया कैमरा खगोलविज्ञान में एक क्रांतिकारी बदलाव लाएगा.

इसका फायदा चिली को भी होगा, जो अंतरिक्ष अध्ययन का एक बड़ा केंद्र है. दुनिया के सबसे शक्तिशाली टेलीस्कोपों में से एक तिहाई यहीं स्थित हैं क्योंकि यहां का आसमान दुनिया में सबसे साफ माना जाता है.

रुबिन ऑब्जर्वेटरी में लगने वाले कैमरे का पहला काम पूरे आसमान की दस साल की समीक्षा करना होगा. इस समीक्षा को लेगसी सर्वे ऑफ स्पेस एंड टाइम (LSST) कहा जाता है. वैज्ञानिकों को उम्मीद है कि इस समीक्षा से करीब दो करोड़ आकाशगंगाओं, 1.7 अरब सितारों और 60 लाख अन्य अंतरीक्षीय पिंडों के बारे में सूचनाएं मिलेंगी. इस अध्ययन से वैज्ञानिक हमारी आकाश गंगा का भी एक नक्शा बना पाएंगे और डार्क मैटर की और गहराई में जा पाएंगे.

3,200 मेगापिक्सल

नए कैमरे से 3,200 मेगापिक्सल की तस्वीरें ली जाएंगी. यानी यह तस्वीर एक औसत टेलीविजन तस्वीर से लगभग 300 गुना ज्यादा बड़ी होगी. यह कैमरा कैलिफॉर्निया में बनाया गया है. फिलहाल जो दुनिया का सबसे बड़ा डिजिटल कैमरा है, उससे यह तीन गुना ज्यादा शक्तिशाली होगा.

इस वक्त दुनिया का सबसे शक्तिशाली कैमरा 870 मेगापिक्सल का हाइपर सुप्रीम-कैम है जो जापान में लगा है. चिली में जो अभी सबसे शक्तिशाली कैमरा है, वह 520 मेगापिक्सल का है. उसे केरो टोलोलो माउंटेन पर लगाया गया है.

चिली में पहला कैमरा 1960 के दशक में लगाया गया था जो सिर्फ 40 सेंटीमीटर का था. सेरो टोलोलो इंटर-अमेरिकन ऑब्जर्वेटरी के निदेशक स्टीफन हीथकोट बताते हैं, "वह टेलीस्कोप खच्चर पर लाद कर लाया गया था क्योंकि तब यहां सड़क नहीं थी.”

वेरा सी रुबिन ऑब्जर्वेटरी को अमेरिकी खगोलगविद के नाम पर यह नाम दिया गया है, जिन्होंने डार्क मैटर की खोज की थी.