Wednesday, February 14, 2024

News Ki Pathshala | Sushant Sinha : Qatar से आठ पूर्व नौसैनिकों को PM Mo...

Farmers Protest LIVE: Chaos At Punjab-Haryana Border As Farmers Continue...

PM Narendra Modi UAE Visit LIVE : भारतीय समुदाय के बीच PM मोदी | 'हम एक ...

Adani In Aap Ki Adalat : गौतम अडानी का असली इंटरव्यू | Rajat Sharma | Ga...

Aaj Ki Baat:मोदी ने तीसरे कार्यकाल का क्या प्लान बताया? | PM Modi Speech...

PM Modi Full Speech: Abu Dhabi से पीएम मोदी का धमाकेदार भाषण..दुनिया बजा...

PM Modi Abu Dhabi Live: अबू धाबी के पहले हिंदू मंदिर के दर्शन LIVE | Mod...

indian politics

 

क बार फिर लंबे आंदोलन के लिए कमर कस ली है किसानों ने

चारु कार्तिकेय

चारु कार्तिकेय

12 घंटे पहले

किसान आंदोलन 2.0 का घटनाक्रम हूबहू पिछले आंदोलन की तरह आगे बढ़ रहा है. वही किसान, वही सरकार, वही ट्रैक्टर और वही बैरिकेड. किसान उतने ही उद्वेलित नजर आ रहे हैं और सरकार उन्हें रोकने के लिए उतनी ही आतुर.

किसान
किसानों को दिल्ली पहुंचने से रोकने की पूरी कोशिश की जा रही हैतस्वीर: Adnan Abidi/REUTERS

चंडीगढ़ में किसानों और केंद्रीय मंत्रियों की घंटों चली बैठक बेनतीजा रहने के बाद किसान दिल्ली के लिए कूच कर चुके हैं. लेकिन पुलिस पंजाब से दिल्ली जा रहे किसानों को पंजाब-हरियाणा सीमा पर ही रोकने की पूरी कोशिश कर रही है.

मीडिया रिपोर्टों के मुताबिक पंजाब और हरियाणा के बीच शम्भू, जींद और खनौरी बॉर्डर पर हरियाणा पुलिस ने किसानों को रोकने के लिए सीमेंट के बैरिकेड जैसे पुख्ता इंतजाम पहले से किए थे. लेकिन किसान जब रुके नहीं तो पुलिस ने वाटर कैनन और आंसू गैस के गोले भी छोड़े.

किसानों को रोकने की पूरी कोशिश

सोशल मीडिया पर मौजूद कुछ वीडियो में देखा जा सकता है कि पुलिस ने आंसू गैस छोड़ने के लिए ड्रोन का इस्तेमाल किया. ऐसी खबरें भी आ रही हैं कि कुछ किसानों ने सीमेंट के बैरिकेड खुद ही हटा दिए. इनमें से कुछ किसानों को पुलिस ने हिरासत में ले लिया.

शंभु दिल्ली से करीब 230 किलोमीटर दूर है. अनुमान लगाया जा रहा है कि वहां करीब 10,000 किसान मौजूद हैं. अगर किसान वहां से आगे निकल जाते हैं तो मंगलवार शाम तक दिल्ली की सीमा पर पहुंच सकते हैं. लेकिन दिल्ली की भी सभी सीमाओं पर दिल्ली पुलिस ने भी हरियाणा पुलिस की ही तरह इंतजाम किए हुए हैं.

किसान मजदूर मोर्चा और संयुक्त किसान मोर्चा (गैर-राजनीतिक) के बैनरों तले 250 से ज्यादा किसान यूनियन ने इस प्रदर्शन की शुरुआत की है और दिल्ली चलने का नारा दिया है. दोनों संगठन दावा करते हैं कि करीब 250 किसान यूनियन उनके साथ जुड़े हुए हैं.

मीडिया रिपोर्टों के मुताबिक अनुमान है कि पंजाब, हरियाणा और उत्तर प्रदेश से करीब एक लाख किसान दिल्ली की तरफ निकल चुके हैं. किसानों का कहना है कि वो एक बार फिर पिछले बार की ही तरह लंबे संघर्ष की तैयारी के साथ चले हैं.

सिंघु बॉर्डर
दिल्ली और हरियाणा के बीच सिंघु बॉर्डर पर किसानों को रोकने के लिए पुलिस का इंतजामतस्वीर: Raj K Raj/Hindustan Times/Sipa USA/picture alliance

पंजाब के गुरदासपुर के रहने वाले हरभजन सिंह ने एनडीटीवी को बताया, "सुई से लेकर हथोड़े तक, हमारे पास जरूरत का हर सामान मौजूद है, यहां तक कि पत्थर तोड़ने के औजार भी. हम छह महीनों का राशन साथ लेकर अपने गांवों से चले थे. हमारे पास पर्याप्त डीजल है, हरियाणा से आने वाले हमारे भाइयों के लिए भी है."

ग्रामीण भारत बंद

इस बीच दिल्ली मार्च के अलावा किसानों का एक और कार्यक्रम है जो सरकार के लिए मुसीबत बन सकता है. किसान संगठनों ने 16 फरवरी को "ग्रामीण भारत बंद" का भी आह्वान किया है.

डीजल सब्सिडी को लेकर सड़कों पर उतरे जर्मन किसान

03:35

इसके तहत सुबह छह बजे से शाम के चार बजे तक पूरे देश के गांवों में सभी खेती संबंधित गतिविधियों और मनरेगा गतिविधियों को बंद रखने की कोशिश की जाएगी. सब्जियों और फसलों की बिक्री और सप्लाई भी बंद रहेगी.

राज्यों के परिवहन विभागों के कर्मचारी भी इस बंद में हिस्सा लेंगे, यानी परिवहन पर भी असर पड़ेगा. दिन में 12 बजे से शाम के चार बजे तक देश भर में मुख्य सड़कों पर चक्का जाम करने की भी कोशिश की जाएगी.


Tuesday, February 13, 2024

Love actrection





શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાય ઉત્સવ







સ્વામિનારાયણ સંપ્રદાય શિક્ષાપત્રી ઉત્સવ સંત પંચમી



 

કતાર ભારત રિલેશન


 તંત્રીલેખ.તા13.2.24

આંતરરાષ્ટ્રીય મંચ પર મોદીની હાંક વાગે છે.

++++++++++++++

અષ્ટાંગયોગમાં મહર્ષિ પતંજલિ કહે છે કે સંકલ્પ થકી સિદ્ધિ પ્રાપ્ત થાય. સંકલ્પ થકી રામનું ભવ્ય મંદિર સાકાર થયું. સંકલ્પ થકી કતાર જેવા મુસ્લિમ દેશ કે જે આતંકવાદનો અડ્ડો છે ત્યાંથી આપણા નેવીના ભૂતપૂર્વ સૈનિકોને ફાંસીના માચડા પરથી ઉતરાવીને સ્વદેશની ધરતી પર લાવ્યા. આથી દુનિયા તાજૂબ થઈ ગઈ કે હવે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ભારતના વડાપ્રધાનની હાંક વાગે છે!

દુબઈમાં ગયા વર્ષના અંતે ક્લાઇમેટ ચેન્જની કોન્ફરન્સ 28 ની બેઠક મળી હતી

એ વખતે દુબઈમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બીન હમદ અલ-થાની સાથે વન-ટુ-વન બેઠક થઇ હતી. એ વખતે બંને નેતાઓ વચ્ચે ભારતીય નાગરિકોને મુક્તિ મુદ્દે ચર્ચા થઈ હતી.

ને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતના નાગરિકો સહી સલામત રહેવા જોઈએ. મુસ્લિમ દેશોની ધરતી પર જઈને તેમને આ રીતે સ્પષ્ટ રીતે કહેવું અને સામા દેશના વડા એ વાતનો સ્વીકાર કરે ને એનો અમલ પણ કરે એ ભારતનો પ્રભાવ છે. જે આપણા માટે ગૌરવની વાત છે.

 કતાર અત્યંત સમૃદ્ધ દેશ છે. ભારત અને કતારના સંબંધો સતત વધતા રહ્યા છે. ભારત અને કતાર વચ્ચે સત્તાવાર રાજકીય સંબંધોની શરૂઆત ૧૯૭૩માં થઈ હતી. છેલ્લા થોડા સમયમાં બંને દેશ વચ્ચે વેપાર સહિત તમામ ક્ષેત્રે સંબંધોમાં વધારો થયો છે. આપણો દેશ આપણી જરૂરિયાતના ૯૦ ટકા ગેસની ખરીદી કતાર પાસેથી કરે છે. કતારમાં ભારતના સાડા છ લાખ લોકો કામ કરી રહ્યા છે. કતારની સરકાર પણ એવું કહી ચૂકી છે કે, કતારના વિકાસમાં ભારતીયોનું મોટું યોગદાન છે. કતાર સમૃદ્ધ દેશ છે એની ના નહીં પણ માત્ર નાણાંથી બધું થતું નથી, તેના માટે મેનપાવરની મોટી આવશ્યક્તા રહે છે. કતારમાં ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં કામ કરનારાઓમાં ભારતીયોની સંખ્યા મોટી છે. જો કતાર જેવો દેશ ભારતનું ન માને તો ભારત તેનો પાવર પાછો ખેંચી લે તો કતાર જેવો સમૃદ્ધ દેશ પણ ત્રણ દાયકા પાછળ ધકેલાઈ જાય એ પણ એક હકીકત છે અને આ વસ્તુ આ મુસ્લિમ કન્ટ્રી ના રાજનેતાઓ સારી રીતે જાણે છે આથી ભારત સાથેના સંબંધો ખરાબ થાય તેવો તે કોઈ સંજોગોમાં ઈચ્છે નહીં તે એક હકીકત છે.


કતારની કંપનીઓને પણ બીજા દેશો કરતાં ભારતીય ટેલેન્ટ પર વધુ ભરોસો છે. કતારના અમીર તમીમ બીન હમદ વર્ષ ૨૦૧૫માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૨૦૧૬માં કતારની મુલાકાતે ગયા હતા. બંને દેશોએ દર વખતે સંબંધોને નવી ઊંચાઇએ લઇ જવાની વાત કરી છે અને બંને દેશના વર્તનમાં એ દેખાઈ પણ રહ્યું છે.


કતાર એક વાત સારી રીતે જાણે છે કે, ભારતીય નાગરિકોને ફાંસીની સજા

કતારમાં મોતની સજા પામેલા ભારતીય નૌસેનાના આઠ ભૂતપૂર્વ અધિકારીઓની મુક્તિ એ ભારતની મોટી કૂટનીતિક જીત છે. આખી ઘટનામાં પહેલેથી જ ભારત સરકાર સક્રિય રહી હતી. છુટકારો પામનારા અધિકારીઓએ કહ્યું કે, મોદી હૈ તો મુમકીન હૈ

ભારત અને કતારના સંબંધો સારા રહ્યા છે. ભારત સાથે સંબંધોમાં કોઈ ઓટ ન આવે એની પરવા કતારને પણ છે. કતાર અનેક વિવાદો સાથે સંકળાયેલું છે. તેને પણ ખબર છે કે, આપણને જરૂર પડશે ત્યારે ભારત આપણી પડખે ઊભું રહેશે

કતારની અદાલતે જ્યારે પોતાના દેશમાં

ફરજ બજાવતા ભારતીય નૌસેનાના આઠ २ ભૂતપૂર્વ અધિકારીઓને મોતની સજા ફરમાવી ત્યારે હોબાળો મચી ગયો હતો. કતાર કાયદાના અમલ માટે અને કોઇ બાંધછોડ ન કરવા માટે દુનિયામાં જાણીતું છે. એના કારણે જ એ સવાલ ઊઠ્યો હતો કે, શું ભારતના આઠ લોકો હવે જીવતેજીવત પાછા નહીં આવે? અલબત્ત, જાણકાર લોકો એવું કહેતા હતા કે, ભલે ગમે તે હોય, ભારત સરકાર આઠેઆઠ લોકોને હેમખેમ છોડાવી લાવશે. આખરે એવું જ થયું છે. કતારની સરકારે ભારતના આઠે આઠ નાગરિકોને મુક્ત કરી દીધા છે. આ આઠમાંથી સાત તો પાછા ભારત પણ આવી ગયા છે. આવતાંવેંત તેમણે જે વાત કરી તેનો સાર એક જ હતો કે, મોદી હૈ તો મુમકીન હૈ! દે કતારની કોર્ટે જ્યારે આઠ ભારતીયોને મોતની સજા ફરમાવી ત્યારથી આપણી સરકાર એક્ટિવ થઈ ગઇ હતી. કાનૂની રીતે જે થઇ શકે એ તો શરૂ થઇ ગયું જ હતું પણ આવા કિસ્સામાં કાયદા કરતાં કૂટનીતિ વધુ કામ કરતી હોય છે. ભારત સરકારના પ્રયાસોથી ફાંસીની સજા આજીવન કેદની સજામાં તો અગાઉ જ પરિવર્તિત કરી દેવામાં આવી હતી. એ પછી આઠેયની મુક્તિ અને ભારત વાપસીના પ્રયાસો શરૂ થયા હતા. આખરે એ પણ શક્ય બની ગયું છે. સૌથી મોટી વાત એ પણ છે કે, બહુ ઓછા સમયમાં બધું કામ પૂરું થઈ ગયું, બાકી આવી ઘટનાઓમાં વર્ષો વીતી જતાં હોય છે. કતારે પણ આ નિર્ણયથી એ સાબિતી આપી છે કે, અમારા માટે ભારત સાથેના સંબંધો મહત્ત્વના છે

Suresh bhatt

તા.13.2.24