Monday, October 9, 2023

Checkout this APP!

*સોમવારનું રાશિફળ:* સાધ્ય નામક યોગમાં મેષ જાતકોને પ્રમોશન મળી શકે છે, મકર જાતકોના​​​​​​​ અટકેલા આવકના ​​​​​​​સ્ત્રોત શરૂ થવાની સંભાવના છે https://divya-b.in/QncnFYA3IDb

Monday, September 25, 2023

કેરોસીન





https://hi.quora.com/profile/Suresh-Bhatt-92/https-hi-quora-com-profile-Suresh-Bhatt-92-https-energyeducation-ca-encyclopedia-Kerosene_lantern-ch-18-amp-oid-128058?ch=18&oid=128059014&share=4861480b&srid=6zwh0&target_type=post

Kerosene lantern - Energy Education

https://energyeducation.ca/encyclopedia/Kerosene_lantern

new vision

https://hi.quora.com/profile/Reena-Singh-Bhardwaj?ch=10&oid=1083463404&share=3a1eb79a&srid=6zwh0&target_type=user

Thursday, September 14, 2023

Coin Toss Game

Coin Toss Game

Saturday, September 9, 2023

G20



Divert ad get gain

Join Fiverr and discover the fastest way to hire freelancers, for any online project. Thank me later! https://www.fiverr.com/pe/GpQzQ7

Monday, September 4, 2023

સનાતન ધર્મ નો વિરોધ કરનારા ફેકાઈ જશે

તંત્રી લેખ

********

ઉદયનિધિના નિવેદન થી વિરોધ પક્ષોના રાજકીય તખ્તા પર ભડકો.

****************



જગતમાં મતભેદ, દૃષ્ટિભેદ અને હિતભેદ રહેવાના જ. સમાજમાં વિવિધતાઓ હોવાની જ. સમાજ જેમ જેમ વધતો જાય તેમ તેમ તેની પ્રવૃત્તિ વિવિધ થતી જવાની, કાર્યની પદ્ધતિમાં ભિન્નમતિ આવવાની. એથી પણ આગળ જઈને એમ કહેવું જોઈએ કે જીવન સમૃદ્ધ થાય તે સારુ ભેદ આવશ્યક પણ છે. તદ્દન સાદા સંગીતને પણ ચાર- પાંચ સૂરની જરૂ૨ ૨હે છે. ઉચ્ચ પ્રકારના સંગીતને બાવીસ શ્રુતિઓની જરૂર પડે છે. આવી જ રીતે જો માનવી સમજી વિચારીને મધુર વાણી બોલે તો તેના સારા પરિણામો આવે અને સમન્વયના સેતુ રચાય પરંતુ વિરોધ પક્ષોના બનેલા નવા આઈએમડીઆઇ એ સાથે સંકળાયેલા ઉદય નીધિ નામના ડીએમકે ના નેતાએ એવો બફાટ કર્યો કે જેને કારણે આ સંગઠનના આ પ્રારંભે મોટા વિવાદ ઊભા થયા અને આ સંગઠન ના પાયા હચમચી ગયા ઉદય નીતિએ એટલું વિવાદાસ્પદ નિવેદન કર્યું કે જેને કારણે એકતા માટે ભેગા થયેલા રાજકીય પક્ષોમાં જબરજસ્ત વિવાદ ખડા થયા ભાજપના પ્રવક્તાએ કહ્યું કે મહોબત કી દુકાન કે નફરત કે ભાઈજાન એટલે ઉદયનિધી. ઉદયનિધીએ સનાતન ધર્મના   પાયા મા ધા કર્યો છે.અને સનાતન ધર્મને ડેન્ગ્યુ મેલેરિયા જેવો ગણાવી તેનો ખાતમો જરૂરી છે. તેવું નિવેદન કરતા જબરજસ્ત વિવાદ સર્જાયો છે.સનાતન ધર્મ એના નામ પ્રમાણે સનાતન છે તેને ખતમ કરવા માટે અનેક કાવતરાઓ ષડયંત્ર અને યુદ્ધ થયા છે પરંતુ તે ખતમ થયો નથી પરંતુ ઉદય નિધિ ના વિવાદિત નિવેદનથી ભાજપ વિરોધી સંગઠન ખતમ થઈ જશે એટલું ચોક્કસ છે. આ નિવેદનના ખૂબ જ ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. ભારત એક દેશ છે એક ધર્મ અને એક ભાષા પર ભાર મૂકી રહ્યો છે જ્યારે ઉદય નિધિ  ભાજપનો ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. આનાથી કોંગ્રેસે કોઈ પ્રતિક્રિયા આપી નથી કારણકે જો પ્રતિક્રિયા આપે તો કોંગ્રેસ સાવ ફેંકાઈ જાય ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અમિત માલવયાએ ઉગ્ર કરીને ટ્વિટ કર્યું હતું કે આ બાબત સનાતન ધર્મનું પાલન કરનાર ભારતની 80% વસ્તીનો નરસંહાર કરવા અસ માણસ આહવાન કરે છે. ડી એમ કે  વિરોધ પક્ષોનો સાથી પક્ષ છે અને કોંગ્રેસનો સહયોગી છે તો મુંબઈ બેઠકમાં આ મુદ્દે સંમતિ સધાઈ છે આના કારણે આ ગઠબંધન બંધન રહેતું નથી પરંતુ તે અનેક ફાંટામાં વહેંચાઈ જશે કારણ કે કોઈપણ રાજકીય પક્ષ હિન્દુ ધર્મના વિશે જો આવા નિવેદનો કરે તો પ્રજા એને ઊંચકીને કચરાપેટીમાં ફેંકી દે એવું ચોક્કસ બની શકે આથી કોંગ્રેસ તરફથી દૂર રહે છે બીજા રાજકીય પક્ષો પણ આ નિવેદન બાબતમાં કોઈપણ જાતની ટીકા ટીપ્પણી કરવા થી પણ કરવાથી લગા રહે છે

તામિલનાડુનાં સીએમ એમ કે સ્ટાલિનનાં પુત્ર અને DMK સરકારનાં સ્પોર્ટસ પ્રધાન ઉદયનિધિ મારને સનાતન ધર્મ અંગે વિવાદિત નિવેદન કરતા રાજકીય મંચ પર ખળભળાટ મચી ગયો છે. ઉદયનિધિ સ્ટાલિને શનિવારે કહ્યું હતું કે સનાતન ધર્મ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો છે આથી તેનો વિરોધ કરવો જોઈએ અને તેને સંપૂર્ણપણે ખતમ કરવો જોઈએ. સનાતન ધર્મનો ખાતમો બોલાવવા માટે યોજવામાં આવેલા સંમેલનમાં ઉદયનિધિએ કહ્યું હતું કે કેટલીક ચીજોને આપણે ખતમ કરવી પડશે. મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોનાનો આપણે ફક્ત વિરોધ ન કરી શકીએ તેને ખતમ જ કરવો પડે. તેણે એક્સ પર ટ્વિટ કર્યું હતું કે સનાતન ધર્મનો વિરોધ કરવાને બદલે સનાતન ધર્મને ખતમ કરો એવું કહેવા માટે હું આયોજકોનો આભાર માનું છું.


 આપણું પહેલું કામ સનાતન ધર્મને ખતમ કરવાનું હોવું જોઈએ. સનાતન શું છે? તે સંસ્કૃતમાંથી આવેલો શબ્દ છે. સનાતન સમાનતા અને સામાજિક ન્યાયનો વિરોધ કરે છે. સનાતનનો અર્થ સ્થાયિત્વ સિવાય કશો નથી. તેને કોઈ બદલી શકે નહીં. ઉદયિનધિએ કહ્યું કે કેન્દ્રમાં ભાજપ એક દેશ. એક ધર્મ અને એક ભાષા પર જોર દઈ રહ્યો છે. DMK તેનો વિરોધ કરે છે. આનાથી કેટલાક સામાજિક દૂષણો પેદા થયા છે. ઉદયનિધિનાં આ નિવેદને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. ઉદયનિધિએ કહ્યું હતું કે તે પોતાનાં નિવેદનને વળગી રહે છે અને લોકો સામે કોર્ટમાં કે અદાલતમાં તેનો સામનો કરવા તૈયાર છે. કોંગ્રેસે ઉદયનિધિનાં નિવેદનથી અંતર જાળવ્યું છે. ડીએમકેએ બચાવમાં કહ્યું છે કે ઉદયનિધિની વાતને તોડી મરોડીને રજૂ કરાઈ છે.

જે કંઈ હોય તે પરંતુ આ વિવાદ આશ પર નિવેદનથી ગઠબંધનની જબરજસ્ત ધક્કો લાગ્યો છે અને તેની અસર 2024 ની ચૂંટણી પર થશે અને આ તમામ રાજકીય પક્ષો ઘર ભેગા થઈ જશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી કારણ કે હિન્દુ ધર્મનો વિરોધ કરનારા હંમેશા ફેકાઈ જતા હોય છે તેમ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પણ 2024 ની ચૂંટણીમાં ફેંકાઈ જશે

સુરેશ ભટ્ટ


Saturday, September 2, 2023

વન નેસન વન ઇલેક્શન


*******


ચોપાસ

******

વનનેશન વન ઇલેક્શન વર્તમાન સમયની માંગ છે

*******************

સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થાય તો 70 હજાર કરોડ રૂપિયાની બચત થાય સમયની બચત થાય અને રાષ્ટ્રના વિકાસ માટે વધુ સમય ફાળવી શકાય જામ બને તો ખુબ ટૂંકા ગાળામાં ભારત સુપર પાવર ચોક્કસ બની શકે

******************


ઘણાખરા રાજકારણીઓનાં ચાર ભાષણો થતાં હોય છે : એક તો એ લખી લાવ્યા હોય તે, બીજું જે એ ખરેખર બોલે તે, ત્રીજું પોતે જે બોલ્યા હોત તો સારું થાત એવું એને પાછથી લાગે તે, અને ચોથું છાપામાં જે આવે તે. આવું જ કાંઈ મુંબઈ અધિવેશનમાં લાલુપ્રસાદ ના ભાષણમાં થયું તેઓએ લોકોને હસાવતું ભાષણ કર્યું સાંભળનારા ખુશ થઈ ગયા પરંતુ જ્યારે મમતા દીદી નો ઉકળાટ સામે આવ્યો ત્યારે બધાના ચહેરા પરથી હાસ્ય વિલાઈ ગયું કારણકે મોદીને હટાવવા માટે તમામ પક્ષોએ એક થવાની હાકલ કરી હતી પરંતુ અહીં તો એક થવાને બદલે વિવાદો વકરતા ગયા મુખ્ય પ્રશ્ન એ હતો કે વન નેશન વન ઇલેક્શન નો સામનો કેમ કરવો કારણ કે આ ઇલેક્શન અચિંતુ જાહેર કરવામાં આવશે અને આપણે બધા તો તૈયાર નથી આ બાબતનો સવાલ જ્યારે ઉભો થયો ત્યારે સૌના મોઢા પરથી નુર ઉડી ગયું આનો સામનો કેમ કરવો?

 કારણ કે આ પહેલાંના ભાષણમાં જ નેતાએ કહ્યું હતું કે દરેક રાજ્યની અંદર જઈ રેલીઓ કરવી ભાષણ કરવા લોકોને જાગૃત કરવા પણ આ બધું કરવા માટે સમય જ ક્યાં રહેવાનો છે? ચૂંટણી જાહેર થશે તો શું કરશું એ પ્રશ્ન સૌના મનમાં ગુમરાતો હતો 26 જેટલા રાજકીય પક્ષો પણ ગડમથલમાં પડી ગયા કે હવે શું કરવું? કોમન મિનિમમ પ્રોગ્રામ એક બાજુએ રહી ગયો અને ચિંતનમાં નહીં પણ ચિંતામાં દરેક રાજકીય પક્ષો ડૂબી ગયા


સરકાર કરોડોનો નાણાકીય ખર્ચ બચાવવા, સમયનો વેડફાટ અટકાવવા, સુરક્ષાદળોની તહેનાતી માટે થતી પરેશાની ઘટાડવા તેમજ રાજકીય પક્ષોને થતો ખર્ચ બચાવવા માટે લોકસભા તેમજ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માગે છે. અગાઉ ૧૯૫૧-૫૨, ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭માં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાઈ હતી. આ પછી ૧૯૬૮, ૧૯૬૯માં કેટલીક વિધાનસભા તેમજ ૧૯૭૦માં લોકસભાનો ભંગ થતા આ ચક્ર તૂટી ગયું હતું. હાલ

દર વર્ષે કોઈને કોઈ રાજ્યોમાં

વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ

રહી છે.

સરકાર દ્વારા આખા દેશમાં વન નેશન વન

ઈલેક્શનની દિશામાં આગળ વધવા મહત્ત્વનું પગલું

લેવામાં આવ્યું છે. આ મુદ્દે સંભાવના તપાસવા સરકાર

દ્વારા સમિતિ રચવામાં આવી છે જેનાં અધ્યક્ષપદે પૂર્વ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને નિયુક્ત કરવામાં આવ્યા

છે. ભાજપનાં પ્રમુખ જે પી નડ્ડા આ સંદર્ભમાં રામનાથ

કોવિંદને મળ્યા હતા અને પુષ્પગુચ્છ અર્પણ કરીને

શુભેચ્છા પાઠવી હતી. આ મુદ્દે બંને મહાનુભાવોએ

ચર્ચા કરી હતી. સમિતિમાં કોણ કોણ સભ્યો રહેશે તે

અંગે ટૂંકમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

પીએમ મોદી દ્વારા થોડા મહિનાઓ પહેલાં એક દેશ

એક ચૂંટણીનો વિચાર વહેતો મૂકવામાં આવ્યો હતો

જેમાં લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાની

ચૂંટણીઓ એકસાથે યોજવાની દરખાસ્ત કરાઈ હતી.

આની પાછળનો હેતુ દેશમાં વારંવાર યોજવી પડતી

ચૂંટણી પાછળ થઈ રહેલા કરોડોનાં ખર્ચને બચાવવાનો

હતો.એવું માનવામાં આવે છે કે સરકારે ૧૮થી ૨૨

સપ્ટેમ્બર સુધી ૫ દિવસ માટે સંસદનું ખાસ સત્ર

બોલાવ્યું છે ત્યારે સરકાર વન નેશન વન ઈલેક્શન

બિલ સંસદમાં પસાર કરાવવા માંગે છે.

મોદી સરકાર વર્ષોથી એક દેશ એક ચૂંટણીની જે વાત

કરતી આવી છે તે હવે અમલીકરણની દિશામાં આગળ વધ

છે.કેન્દ્ર સરકારે હવે એક કમિટીની રચના કરી છે, જે

અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામ

આવી છે. આ કમિટી એક દેશ એક ચૂંટણી માટે કામ કરશે

સરકારે આ કમિટીની રચના એવે સમયે કરી છે જ્યારે

વાતની ચર્ચા જોર પકડી રહી છે કે

સંસદના વિશેષ સત્રમાં એક દેશ એક

ચૂંટણી અંગે બિલ લાવી શકાય છે.

સંસદનું વિશેષ સત્ર ૧૮થી ૨૨

સપ્ટેમ્બર સુધી ચાલશે. વડાપ્રધાન

મોદી ઘણી વાર એક દેશ એક ચૂંટણીની

તરફેણ કરે છે. ગયા મહિને

રાજ્યસભામાં ચર્ચા દરમિયાન તેમણે

તેને સમયની જરૂરિયાત ગણાવી હતી.

એકસાથે ચૂંટણી કરાવવાના સમર્થનમાં

એક તર્ક એવો પણ રજૂ કરાય છે કે

તેનાથી સરકારી મશીનરીનો યોગ્ય ઉપયોગ થઈ શકશે

વારંવાર આચારસંહિતા લાગુ ન થવાથી વિકાસ કાર્યો

પણ અસર નહીં પડે. ભારતમાં તે બાબતે પહેલ શરૂ

ગઈ છે પરંતુ દુનિયાના ઘણા દેશમાં પહેલાંથી જ આ

વ્યવસ્થા છે.દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં બધી ચૂંટણી એકસાથે જ કરાવવામાં આવે છે. સાઉથ આફ્રિકામાં સંસદ, રાજ્ય વિધાનસભા અને નગરપાલિકાઓની ચૂંટણીઓ એકસાથે થાય છે. ત્યાં દર પાંચ વર્ષે ચૂંટણી કરાવવામાં આવે છે.

સ્વીડનમાં પણ એકસાથે જ ચૂંટણીઓ થાય છે. અહીં દર ચાર વર્ષે સામાન્ય ચૂંટણીની સાથે-સાથે કાઉન્ટી અને મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી થાય છે.

બેલ્જિયમમાં પાંચ પ્રકારની ચૂંટણી થાય છે. તે દર પાંચ વર્ષના અંતરે થાય છે અને બધી ચૂંટણી એકસાથે કરાવાય  છે.

યુકેમાં હાઉસ ઓફ કોમન્સ, સ્થાનિક ચૂંટણી અને મેયરની ચૂંટણી એકસાથે થાય છે. અહીં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં બધી ચૂંટણી કરાવવામાં આવે છે. યુકેના બંધારણ અનુસાર સમય કરતાં વહેલી ચૂંટણી ત્યારે જ થઈ શકે જ્યારે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થઈ જાય અને બીજી પાર્ટી સરકાર બનાવી શકે.


ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિ અને લેજિસ્લેટિવ ઇલેક્શન એકસાથે થાય છે. તદ્ ઉપરાંત, જર્મની, ફિલિપાઇન્સ, બ્રાઝીલ, બોલિવિયા, કોલંબિયા, કોસ્ટા રિકા, ગ્વાટેમાલા, ગુઆના, હોંડુરસ જેવા દેશોમાં પણ એકસાથે જ ચૂંટણી થાય છે.


સુરેશ ભટ્ટ

Polyics

https://politics24x7.quora.com/?ch=18&oid=1748921&share=396067ef&srid=6zwh0&target_type=tribe

Outo

https://gadiyan.quora.com/?ch=18&oid=1663687&share=396067ef&srid=6zwh0&target_type=tribe

Friday, September 1, 2023

Fiverr

Join Fiverr and discover the fastest way to hire freelancers, for any online project. Thank me later! https://www.fiverr.com/pe/GpQzQ7