Saturday, July 16, 2022

પ્રાકૃતિક ખેતી

 પ્રાકૃતિક ખેતી કરવાથી લોકોને હેલ્થ વેલ્થ અને હેપીનેસ મળશે અન્નનું ઉત્પાદન વધશે અને લોકોને ઓર્ગેનિક ખાદ્ય પદાર્થ પ્રાપ્ત થશે જે કેમિકલ મુક્ત હશે અને આવો ખોરાક ખાવાથી માનવીનું આરોગ્ય સુધરશે તેમાં કોઈ શંકા વગરની વાત છે

**********

સજીવ ખેતી સિવાય હવે કોઈ આરો નથી.

***********

હવે અનાજ પણ કારખાનામાં બને એવા દિવસો નજીકના ભવિષ્યમાં આવી જાય તો કહેવાય નહીં!! 

ગત વર્ષે ચાઇના થી આયાત થયેલા પ્લાસ્ટિકના ચોખાની વાત બહુ જ ચગી હતી.અનાજ કારખાનામાં બને કે ન બને એ અલગ વાત છે પરંતુ અત્યારે જે શાકભાજી ફળફળાદી સહિતની જે ખાદ્ય પદાર્થ ની સામગ્રી આવે છે તેમાં પેસ્ટીસાઈડના અંશો હોવાની વાત તો સાબિત થઈ ચૂકી છે દૂધથી માંડી ઘી ઘી થી માંડી તેલ સહિતની તમામ વસ્તુઓમાં હવે ટોક્ષીસિટી આવી ગઈ છે આથી જ લોકોમા ઓર્ગેનિક વસ્તુનો ક્રેઝ જાગ્યો છે. ખેડૂતો હવે આ બાબતમાં ક્રાંતિકારી કાર્ય કરી રહ્યા છે આમાં મહત્વની વસ્તુ છે સજીવ ખેતી.


ઔદ્યોગિક ક્રાંતિ પછી હરિયાળી ક્રાંતિ નો જમાનો આવ્યો. જેમાં રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ નો અતિશય ઉપયોગ કરવામાં આવ્યો જેને કારણે અન્ન ઉત્પાદન અનેક ગણું વધી ગયું. પરંતુ દાયકાઓ પછી તેની ખરાબ અસરો પર્યાવરણ પર જોવા મળી અશરો એવી હતી કે જેને નિવારી ન શકાય રસાયણોને કારણે પૃથ્વીથી ફળદ્રુપતા નષ્ટ થઈ હતી પેસ્ટીસાઈડ ને કારણે અનાજમાં પણ કેમિકલ ના અંશો આવવા લાગ્યા અને માનવ આરોગ્ય પર પણ તેની માઠી અસર થઈ હવે લોકોને સમજાય છે છે કે જેને આપણે ક્રાંતિ કહીએ છીએ કે ક્રાંતિ નથી જેને આપણે વિકાસ કહીએ છીએ તે હકીકતમાં વિનાશ છે જમીન પરની આ ગંભીર અસરો જાણવા મળતા રસાયણ અને પેસ્ટીસાઈડ આધારિત ખેતીને ધીમે ધીમે બંધ કરવામાં આવી 

થોડા દાયકાઓથી આપણા દેશમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત થઈ અને તેની વ્યાપકતા ધીમે ધીમે વધતી જાય છે

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સુરતમાં એક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારમાં પ્રાકૃતિક ખેતી ના ફાયદાઓ વિશે વડાપ્રધાન વરચુલી સંબોધન કરી જણાવ્યું હતું કે ગામડાઓમાં પરિવર્તન લાવવું સરળ નથી, પરંતુ ડિજિટલ ઈન્ડિયા મિશનની સફળતાએ આ માન્યતાનો છેદ ઉડાડી દીધો છે. 

સુરત જિલ્લાના ગામડાઓ અને જાગૃત કિસાનોએ સાબિત કર્યું છે કે, ગામડાઓ માત્ર પરિવર્તન લાવી શકતા નથી, પણ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે.

પ્રાકૃતિક ખેતી એ ધરતી અને ગૌમાતા, પર્યાવરણ-પ્રકૃતિની સેવા છે એમ જણાવી પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા, તેની ઉત્પાદકતા અને રક્ષણ માટે નિમિત્ત બનવા આહવાન કર્યું હતું

 આઝાદીના અમૃત કાળમાં પ્રાકૃતિક કૃષિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને જીવનશૈલી સહિત અનેકવિધ મોડેલ પર આગવું આયોજન કર્યું છે, જે આવનારા સમયમાં મોટા ફેરફારોનો આધાર બનશે.'


પ્રાકૃતિક ખેતી એ ધરતી અને ગૌમાતા, પર્યાવરણ-પ્રકૃતિની સેવા છે પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા, તેની ઉત્પાદકતા અને રક્ષણ માટે નિમિત્ત બનવા આહવાન કર્યું હતું આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને જીવનશૈલી સહિત અનેકવિધ મોડેલ પર આગવું આયોજન કર્યું છે, જે આવનારા સમયમાં મોટા ફેરફારોનો આધાર બનશે.'


સૌના સાથ અને સૌના વિકાસ'ની ભાવના સાથે આઝાદીના અમૃત્ત કાળમાં દેશની ગતિ-પ્રગતિનો આધાર 'સૌના પ્રયાસની ભાવના' છે, જે દેશની વિકાસયાત્રાનું નેતૃત્વ કરી રહી છે 

.

સુરત જિલ્લા વહીવટીતંત્રએ સુવ્યવસ્થિત આયોજન કરીને પ્રાકૃતિક કૃષિને જન આંદોલન બનાવવા બીડું ઉઠાવ્યું છે એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે રોલમોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે. સુરત જિલ્લાના ૬૯૩ ગામોની ૫૫૬ ગ્રામ પંચાયતોમાંથી કુલ ૪૧,૭૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિને અપનાવીને વિષમુક્ત ખેતીના નવા અધ્યાય તરફ ડગ માંડ્યા છે, ત્યારે હીરા ઉદ્યોગની ચમકથી વિશ્વ સ્તરે ઝળહળતું સુરત હવે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રમાં પણ દેશને દિશા ચીંધશે એવો વિશ્વાસ વડાપ્રધાનએ વ્યક્ત કર્યો હતો

સુરતના જાગૃત પ્રશાસકો, જન પ્રતિનિધિઓએ ગ્રામ, તાલુકા અને જિલ્લા સ્તરે સમિતિઓનું ગઠન કરી રૂટ લેવલ પર માઈક્રો પ્લાનિંગ કર્યું, કૃષિ નિષ્ણાતો અને ટ્રેનરોના અવિરત માર્ગદર્શન, તાલીમ અને શ્રેણીબદ્ધ વર્કશોપ યોજી ગામડાઓ ખૂંદયા, જેનું પરિણામ સૌની સામે છે, અને સુરતે એ સાબિત કર્યું કે, લક્ષ્ય પ્રાપ્તિ માટે દ્રઢ ઈચ્છા શક્તિ વડે સંકલ્પ કરવામાં આવે તો સફળતા અવશ્ય મળે છે .માનવજીવન અને આરોગ્ય, સમાજ અને આપણી આહારચર્યા કૃષિ વ્યવસ્થા આધારિત છે.

, ભારત હંમેશાથી સ્વભાવ અને સંસ્કૃતિ થકી કૃષિ આધારિત દેશ રહ્યો છે. ધરતી માતાને ઝેરમુક્ત અને ગુણવત્તાયુક્ત રાખવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે. પ્રાકૃતિક ખેતી કરનારો ખેડુત ધરતીમાતાની સેવા કરી રહ્યો છે. પ્રકૃતિ અને પર્યાવરણની સંરક્ષણ સાથે ગૌમાતાનું પણ જતન થશે. પ્રાકૃતિક ખેતી એ ખુશાલીની સાથે સર્વે ભવન્તુ સુખીનઃની ભાવનાને પણ સાકારિત કરે છે. આજે સમગ્ર વિશ્વમાં શુધ્ધ ખાનપાન વિશે ચર્ચાઓ થાય છે ત્યારે ભારત સદીઓથી તેનું નેતૃત્વ કરી રહ્યો છે. આપણા શાસ્ત્રોમાં પણ પરંપરાગત પ્રાકૃતિ આધારિત કૃષિનો અનેરો મહિમા વર્ણવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

સુરેશ ભટ્ટ

By doing organic farming people will get health wealth and happiness, food production will increase and people will get organic food which is chemical free and there is no doubt that eating such food will improve human health.


**********


Apart from organic farming, there is no aro now.


***********


There is no telling if the days will come in the near future when grains are also made in factories!!


Last year there was a lot of talk about the plastic rice imported from China. Whether the grain is made in the factory or not is a different matter, but now it has been proven that there are traces of pesticides in the food items including fruits and vegetables, from milk to ghee. Everything from ghee to oil has become toxic, that's why the craze for organic products has started among people. Farmers are now doing revolutionary work in this regard, the important thing in this is organic farming.


આર્ટ ઓફ લિવિંગ

 Concentrate on health, wealth and happiness


 +++++++++++++++++++++++++++++++


 To increase the immune system, a person has to be active continuously. Working with concentration brings success in work and with success in work, happiness, peace and prosperity of a person increases. This is the true life yoga, the right way to live. Adopt it and live a happy life.


 ++++++++++++++++++++++++++++++++++++



 In order to realize the dreams of happiness, a person should do Purushartha continuously. Doing Purushartha makes good use of time. By doing Purushartha, the body gets enough exercise and because of this, the immunity power of a person also increases. What is the immunity power that increases the happiness and peace of a person?  When he does, he is not bothered by any other thoughts, because of concentration in the work, the work is done well, if any work is done well with concentration, success is sure to come in it, along with this success, the dreams of a person's life are connected.  You get fame but also in Bhagatgita Shri Krishna says that you do work, do it well and then forget it and take up another work. If you have done the first work well then you will not worry about it because good work will give you good results.  Mind more concentration Mind will be concentrated and due to concentration the resistance to disease will increase. Due to the increase in immunity you will be able to deal well with viruses including Corona.  There is no doubt that health, wealth and happiness come to a person by working with concentration




એક પરમ સત્ય!!



https://www.facebook.com/sanjaymsraval/videos/406335408195808/?flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2

મોજ



Friday, July 15, 2022



https://www.facebook.com/954237537992325/posts/5301563189936995/?flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2

આભાર દિલ સે....



https://www.facebook.com/105546875253565/posts/182811630860422/?flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2

ગેટ ગેઇન

https://ekaro.in/enkr20220715s13066775

મોજે દરિયા


 https://www.facebook.com/100070401174870/posts/pfbid0zPVBDiuLC9cfebEBL7nTpVHgBx1LpriHX69vjRVvQQZ1KfUyZmCNWATtwpVY4rhul/?app=fbl

વાહ...વાહ




 

પ્રાકૃતિક આપદા

તારીખ 15 જુલાઈ 22

++++++++++++++

 વિકાસનો એટલે અતિરેક એટલે તબાહીનું તાંડવ!!

+++++++++++

હાલ રાષ્ટ્રના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ ની સાથે પ્રાકૃતિક આપદાઓ શરૂ થઈ ગઈ છે માનવી જ્યારે કુદરતની વિરુદ્ધ જાય છે ત્યારે આવી આપદાઓ આવે છે મોટાભાગે વિકાસને નામે આપણે કુદરતી સંપદાઓનું દોહન કરીએ છીએ તેને નષ્ટ કરીએ છીએ અને તેનું પરિણામ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ.

આપણે જે વિકાસ કરીએ છીએ તે વિકાસ સાર્થક હોવો જોઈએ દાખલા તરીકે આપણે અલંગ રિસાયકલ યાર્ડનો વિકાસ કર્યો પરંતુ તેમાં ગ્રીન કોન્સેપ્ટ અપનાવ્યો એટલે આ વિકાસ સાર્થક થયો.

જો વિકાસ નો અતિરેક થાય તો તેના માઠા પરિણામ પણ આવી શકે છે જેનો દાખલો પૂર્વત્તર રાજ્ય સહિતના અનેક પ્રદેશોમાં પૂરતી થયેલી તબાહી નજર સામે જ છે જેમાં ગુજરાત પણ સામેલ છે 

વિકાસના નામે, ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વૃક્ષો અને ટેકરીઓનું આડેધડ કાપ કુદરતી આફતોને આમંત્રણ આપી રહ્યું છે.  

 મણિપુરમાં માલસામાન અને મુસાફરોના પરિવહન માટે બાંધવામાં આવનાર આ પ્રથમ બ્રોડગેજ લાઇનની લંબાઈ 111 કિમી છે.  પૂર્વોત્તર ભારત આ લાઇન દ્વારા જ આસિયાન દેશો સાથે જોડવાનું છે.  તામેંગલોંગ જિલ્લાના જીરીબામથી શરૂ થયેલી આ રેલ્વે લાઇન પ્રથમ તબક્કામાં નોની જિલ્લાના તુપુલ સુધી જશે.  બીજા તબક્કામાં તે 27 કિમી દૂર રાજધાની ઇમ્ફાલ જશે.  ત્રીજા અને અંતિમ તબક્કામાં તે સરહદી શહેર મોરે થઈને મ્યાનમારના તામુ સુધી જશે.આ પ્રોજેક્ટ હેઠળ 46 ટનલ ઉપરાંત 16 રોડ ઓવરબ્રિજ અને 140 નાના અને મોટા રેલવે બ્રિજનું નિર્માણ થવાનું છે.  તેમાંથી નોનીમાં 141 મીટરની ઉંચાઈ સાથે વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ પણ સામેલ છે.  આ પ્રોજેક્ટ હેઠળ ટનલ અને પુલ બનાવવાનું કામ વર્ષ 2012માં શરૂ થયું હતું.  આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ મણિપુરને આખા દેશ સાથે રેલ કનેક્ટિવિટી મળશે.  આ પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.  

સ્થળોએ પહાડો કાપવાની સાથે રોડ પહોળો કરવાની કામગીરીને કારણે પહાડો વધુ નબળા પડવા લાગ્યા છે અને લોકોને મોટા પાયે ભૂસ્ખલનનો ભય સતાવી રહ્યો છે.  મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ કહે છે કે, "રાજ્યની પહાડીઓની માટી ખૂબ જ નરમ છે. આવી સ્થિતિમાં તેના ડૂબી જવાનો ખતરો હંમેશા રહે છે. 

આ વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ ઝોનમાં આવે છે.  આવી સ્થિતિમાં મોટા ભૂકંપની આશંકા હંમેશા રહે છે.તેમનું કહેવું છે કે રેલવેએ હવે પ્રોજેક્ટની નવેસરથી સમીક્ષા કરવી પડશે.  આ વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ ઝોનમાં આવે છે.  આવી સ્થિતિમાં મોટા ભૂકંપની આશંકા હંમેશા રહે છે.  મુખ્યમંત્રીનું કહેવું છે કે આ વિસ્તારમાં કોઈપણ દિવસે મોટો ભૂકંપ આવી શકે છે અને ભારે વિનાશ થઈ શકે છે.  જ્યાં અકસ્માત થયો હતો ત્યાંના લોકોનો આરોપ છે કે રેલવેએ કામ શરૂ કરતા પહેલા તેમની કોઈ સલાહ લીધી ન હતી.  જો સલાહ લેવામાં આવી હોત તો આવા અકસ્માતો ટાળી શકાયા હોત.  લોકોનું કહેવું છે કે પ્રોજેક્ટ માટે જંગલી વૃક્ષો કાપવામાં આવ્યા હતા પરંતુ તેની જગ્યાએ નવા રોપાઓ વાવવામાં આવ્યા ન હતા.  તેવી જ રીતે રસ્તા અને ગટરના બાંધકામ માટે પણ ખોટી જગ્યાઓ પસંદ કરવામાં આવી હતી.સ્થાનિક લોકોએ આ પ્રોજેક્ટને હાલ પૂરતો અટકાવવા અને તેના વિવિધ પાસાઓ પર વિચારણા કરવાની માંગ ઉઠાવી છે.  

ડેમ પ્રોજેક્ટ્સ મણિપુરમાં વિકાસ પ્રોજેક્ટ માટે આ અકસ્માત પ્રથમ કે છેલ્લો નથી.  ભૂતકાળમાં, અરુણાચલ પ્રદેશમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ માટે બાંધવામાં આવેલા મોટા બંધોએ પણ વિનાશ સર્જ્યો છે અને તેમની સામે સતત અવાજ ઉઠાવવામાં આવ્યો છે.  આમ છતાં આ પ્રોજેક્ટોનું કામ ત્યાં ચાલી રહ્યું છે.  સિક્કિમના પહાડી રાજ્યમાં તિસ્તા નદી પર પ્રસ્તાવિત જળવિદ્યુત પ્રોજેક્ટ સામે પણ વારંવાર આંદોલનો થયા છે.  તિસ્તા નદી પર પહેલાથી જ ચાર મોટા પ્રોજેક્ટ છે.h  રાજ્યના ભૂકંપના સંવેદનશીલ વિસ્તારોમાં આ અનાજનો સમાવેશ થાય છે.  આ ડેમના કારણે આ વિસ્તારના અનેક ગામો ડૂબી ગયા છે, જેમાં ચોમાસામાં પાણી છોડવામાં આવતાં પૂરનું ચિત્ર વધુ ભયાનક બને છે.  આફતોને આમંત્રણ આપતા નિષ્ણાતો કહે છે કે આ વિસ્તારમાં વિકાસના પ્રોજેક્ટો માટે જે ઝડપે જંગલો સાફ કરવામાં આવી રહ્યા છે તે કુદરતી આફતોને આમંત્રણ આપે છે.  મણિપુરમાં પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ ડિરેક્ટોરેટના સંયુક્ત સચિવ ડૉ. બ્રજ કુમાર સિંહ કહે છે, "રેલવે પ્રોજેક્ટ માટે ઝડપથી જંગલ સાફ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારે વરસાદે પણ આ કુદરતી આફતને આમંત્રણ આપ્યું હતું. "તેઓ કહે છે કે જંગલો ઝડપ સાથે નાશ પામ્યા હતા



અમેરિકાએ એલિયન્સને બંધક બનાવ્યા હોવાનો પૂર્વ એન્જિનિયરનો દાવો, જાણો શું છે એરિયા 51માં?



https://gujarati.oneindia.com/news/world/former-engineer-claims-america-hosted-aliens-087539.html?utm_medium=share&utm_source=oneindia&utm_campaign=gu

Power banks



Amazing deal for you! Portronics Indo 5 POR-289 5000mAh Dual Port Power Bank (White) for just Rs 459 (MRP Rs 1499) for just Rs 459 (MRP Rs 1499 https://ekaro.in/enkr20220715s13042206